By BY - CHINTAN SUTHAR, EDITOR

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

૧૧ વર્ષની ઉંમરે, મોટાભાગના બાળકો શાળામાં, મિત્રો સાથે રમવામાં અથવા ઘરે મજા

ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…

હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતના ઘણા ભાગોમાં ભારે ગરમી

શું તમે પણ ઓટ્સ ખાવાનું કરો છો પસંદ? તો આ ખાસ વાંચજો

આજની લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો બ્રેકફાસ્ટ દરમિયાન હેલ્ધી વસ્તુઓને મહત્વ આપવા લાગ્યા છે.

ત્રણ બાળકની માતા ઉન્નતિ દેસાઇને મળ્યો મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડનો ખિતાબ

હાલમાં જ થાઇલેન્ડ ખાતે યોજાયેલી મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ સ્પર્ધામાં વડોદરાની ઉન્નતિ દેસાઈએ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના ટેનેસી પ્રાંતના તુલ્લાહોમાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, આ વખતે માત્ર આટલા દિવસ ચાલશે અમરનાથ યાત્રા

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે અમરનાથ યાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ

ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં ધરખમ ફેરપાર કરવામાં આવ્યા છે. આ ફેરફારના ભાગરૂપે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે

‘રાહુલ ગાંધી તમે હિન્દુ નથી’ : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, જાણો શું છે સમગ્ર મામલો

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી

સાબરમતીના અચેર ભીમનાથ મહાદેવ મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી

આજે હનુમાન જયંતીની ગુજરાતના વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદના સાબરમતી અત્યાર ખાતે આવેલ ભીમનાથ

આજે હનુમાન જયંતી, છ ભાઈઓમાં સૌથી મોટા હતા હનુમાનજી

હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે

અયોધ્યા રામ મંદિર ખાતે વધુ એક ભવ્ય ઉત્સવની તૈયારી, જાણો સમગ્ર વિગત

અયોધ્યા રામ મંદિર ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે. ફરી એકવાર અયોધ્યા રાજા

અમદાવાદમાં 9 એપ્રિલના રોજ ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન,ચમત્કારી છે નવકાર મંત્ર

જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું ઐતિહાસિક આયોજન કરવામાં