By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Health Tips : વધેલા યુરિક એસિડને આ રીતે કરો કંટ્રોલ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > લાઈફ સ્ટાઈલ > Health Tips : વધેલા યુરિક એસિડને આ રીતે કરો કંટ્રોલ
લાઈફ સ્ટાઈલ

Health Tips : વધેલા યુરિક એસિડને આ રીતે કરો કંટ્રોલ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 10, 2024 6:52 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

જો શરીરમાં યુરિક એસિડ વધી જાય તો રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થવા લાગે છે. યુરિક એસિડ ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે અને આંગળીઓના સાંધામાં અટવાઈ જાય છે, જેનાથી ખૂબ જ વધારે દુઃખાવો થઈ શકે છે. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. રોજિંદા જીવનમાં ખરાબ ખાણીપીણીની વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં Uric Acid નું પ્રમાણ વધે છે. તેની સાથે કિડનીમાં સ્ટોન બનવાની સમસ્યા પણ થાય છે. પરંતુ કેટલાક એવા ડ્રિંક્સ છે જે યુરિક એસિડનું પ્રમાણ ઘટાડી શકે છે.

8થી 10 ગ્લાસ પીવો પાણી

તબીબ કોઈપણ રોગમાં પાણી પીવાની મનાઈ કરતા નથી. કારણ કે… પાણી શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢે છે. પાણી પીવાથી હાઇડ્રેશન જળવાઈ રહે છે. દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી Uric Acid ની સમસ્યા ઓછી થઈ શકે છે.

લીંબુ પાણી

જો તમારે યુરિક એસિડને કંટ્રોલ કરવું હોય તો એ માટે લીંબુ પાણી ઉત્તમ ઉપાય છે. Uric Acidના દર્દીઓએ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું જોઈએ. આ કુદરતી પીણું પીવાથી શરીરમાં એકઠા થયેલા ગંદા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. લીંબુ શરીરમાં હાઇડ્રેશન પણ જાળવી રાખે છે. લીંબુ પાણી બનાવવા માટે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 આખું લીંબુ નિચોવીને પીવું પડશે.

આદુની બનેલી ચા

આદુની ચા સામાન્ય દૂધની ચા કરતા અલગ હોય છે. આદુમાં એન્ટી-ઇંફ્લેમેટરી ગુણ હોય છે જે હાડકાના સોજાને ઘટાડે છે. આદુની ચા પીવાથી પાચનક્રિયા પણ સુધરે છે. તેને બનાવવા માટે તમારે અડધો ઈંચ આદુને પાણીમાં ઉકાળીને પીવું પડશે. આ પીણું સવારે ખાલી પેટ પીવું વધુ ફાયદાકારક સાબિત થશે.

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

ભુમિકા વિરાણી લેખીત ‘ઢાઈ આખર પ્રેમ કા’ પુસ્તકનું વિમોચન, JK Motors ના MD જીયા શૈલેષ પરમાર રહ્યા ખાસ હાજર

Positive News: આ દેશમાં જાહેરમાં ધૂમ્રપાન કરવા પર થશે રૂ.13000નો દંડ

TAGGED: #uricacid, #vibesofpositivity, Health, Lifestyle
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?