By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: જાણો North Sentinel Island વિશે, જ્યાં વસે છે સૌથી ખતરનાક લોકો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > અજબ-ગજબ > જાણો North Sentinel Island વિશે, જ્યાં વસે છે સૌથી ખતરનાક લોકો
અજબ-ગજબટ્રાવેલ

જાણો North Sentinel Island વિશે, જ્યાં વસે છે સૌથી ખતરનાક લોકો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 15, 2024 8:09 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 4 Min Read
Share
SHARE

ભારતમાં ફરવા લાયક ઘણી જગ્યાઓ છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવી પણ જગ્યા છે જે ફરવા માટે ખૂબ સુંદર છે પણ આ જગ્યા પર ફરવા ગયા તો જીવતા પાછુ ફરી નથી શકાતું. જી હાં, કદાચ આ સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ભારતમાં એક આવી જગ્યા આવેલી છે જ્યાં કોઈને પણ જવાની મંજૂરી નથી અને જો કોઈ ત્યાં જાય છે તો એમની ડેડબોડી પણ નથી મળતી. આ જગ્યાનું નામ છે ‘નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ’.

26 વર્ષના અમેરિકન યુવકને મળ્યું હતું મોત

નોર્થ સેન્ટીનેલ આઇર્લેન્ડ્સ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સ્થિત છે. આ જગ્યાએ દુનિયાની સૌથી જૂની આદિવાસી જનજાતિ રહે છે. તેઓનો વર્તમાન યુગ સાથે કોઈ સંબંધ નથી. તેઓ બહારના લોકો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. જો કોઈ વ્યક્તિ તેની નજીક જવાનો પ્રયત્ન કરે તો તેઓ તેને મારી નાખે છે. માનવામાં આવી રહ્યું છે કે આ જનજાતિ 60,000 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે.ભલે આ ટાપુ દક્ષિણ આંદામન જિલ્લા હેઠળ આવે છે, પરંતુ ભારત સરકારે અહીં કોઈને પણ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલુ જ નહીં અહીં ભારતીય સેના માટે પણ પ્રતિબંધ છે.
માત્ર 23 ચોરસ માઇલના આ ટાપુની ચર્ચા ભારતથી લઈને અમેરિકા સુધી છે કારણ કે થોડા વર્ષો પહેલા અહીંના જંગલોમાં પહોંચેલા 26 વર્ષીય અમેરિકન Missionary જોન એલન ચાઉને ત્યાંના આદિવાસીઓએ હત્યા કરી દીધી હતી. આ ટાપુ પર રહેતા આદિવાસીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ હોવા છતાં આ પ્રવાસી આ ટાપુની અંદર ગયો હતો.કહેવાય છે કે 1867માં સૌથી પહેલા આ વિશે ખબર પડી હતી, જ્યારે આ ટાપુના કિનારે એક માલવાહક જહાજ ક્રેશ થયું હતું. જહાજમાંથી 86 લોકો ટાપુ પર ઉતર્યા હતા ત્યારે તેમના પર અચાનક હુમલો થયો પરંતુ કોઈ રીતે એમનો જીવ બચી ગયો હતો.

જોકે એવું નથી કે આ આઇલેન્ડ પર કોઈ આવ્યું ન હોય કે આ લોકો સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન ન કર્યો હોય. જ્યારે જ્યારે પણ આ આઇલેન્ડના લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે આ લોકો દ્વારા Violence જ જોવા મળ્યું છે. વર્ષ 1771 માં એક ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શિપ આ આઇલેન્ડ પાસેથી પસાર થાય છે, ત્યારે તે શિપ પર રહેલા સર્વેયરને આ આઇલેન્ડ પરથી એક પ્રકાશ બહાર આવતો જોવા મળે છે. ત્યારે પહેલીવાર ખબર પડે છે કે, આ આઇલેન્ડ પર કોઈ રહે છે. ત્યારબાદ વર્ષ 1867માં એક ઇન્ડિયન મર્ચન્ટ શિપ જે લગભગ 100 પેસેન્જરને લઈને જઈ રહ્યું હતું તેનું કોઈ કારણોસર આ આઇલેન્ડ પર અકસ્માત થઈ જાય છે. આ દરમિયાન શિપ પર હાજર લોકો ઉપર આ સેન્ટ્રિનલ લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે. જોકે, તેમને બ્રિટિશ ઇન્ડિયન રોયલ નેવી દ્વારા બચાવી લેવામાં આવે છે. આ પહેલીવાર જોવા મળે છે કે, નોર્થ સેન્ટિનલ આઇલેન્ડના લોકો બહારથી આવતા કોઈ અન્ય લોકોને પોતાના આઇલેન્ડ પરથી બહાર ભગાડવા માટે ધનુષ અને તીરનો ઉપયોગ કરે છે.

1996 બાદ ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ

વર્ષ 1991માં ભારત સરકારે ત્યાંના લોકો સાથે કોન્ટેક કરવાની કોશિશ કરી હતી અને એ બાદ 1996 પછી નોર્થ સેન્ટિનલ આઇલેન્ડમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો . સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે 2006માં અહીં કેટલાક માછીમારો ભૂલથી પંહોચી ગયા હતા અને ત્રણ દિવસ બાદ તેની લાશ બીચ પર જોવા મળી હતી. મૃતદેહને પરત લેવાનો પ્રયાસ કરવા એક ટીમ ત્યાં પંહોચી તો આ આદિવાસીઓ તેમના પર પણ તીર વડે હુમલો કર્યો હતો.

You Might Also Like

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

દરિયાના પાણીમાં કાર લઈને ઘૂસી ગયા દાહોદના કાઉન્સિલર, જુઓ પછી શું થયુ

આ 12 દેશના લોકો અમેરિકામાં નહી કરી શકે પ્રવેશ, જાણો ટ્રમ્પે કેમ મૂક્યો પ્રતિબંધ

હાઇવે કે એક્સપ્રેસ વે પર મદદ માટે NHAI ના આ નંબર પર કરો ડાયલ…

ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ, દુર્લભ આર્કટિક પક્ષી આવી પહોંચ્યું નળ સરોવરમાં

TAGGED: #ajabgajab, #andamannicobar, #island, #northsentinelisland, #vibesofpositivity, Travel
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?