By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Corona વાયરસે કેન્સરના દર્દીઓનો કર્યો ઈલાજ! રિસર્ચમાં સામે આવી વિગત
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > લાઈફ સ્ટાઈલ > Corona વાયરસે કેન્સરના દર્દીઓનો કર્યો ઈલાજ! રિસર્ચમાં સામે આવી વિગત
લાઈફ સ્ટાઈલ

Corona વાયરસે કેન્સરના દર્દીઓનો કર્યો ઈલાજ! રિસર્ચમાં સામે આવી વિગત

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 19, 2024 6:34 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. કોરોના વાયરસના કારણે ઘણા દેશોમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું. આ વાયરસના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હતા જ્યારે તેના સંક્રમણમાં આવ્યા હતા. ત્યારે હવે કોરોના વાયરસને લઈ એક મોટું રિસર્ચ સામે આવ્યું છે. કેટલાક ડોકટરોને લાગે છે કે કોવિડ વાયરસ કેન્સરની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હકીકતમાં, ઘણા કેન્સર દર્દીઓમાં કોવિડ થયા પછી, તેમની ગાંઠોનું કદ ઘટ્યું. ડૉક્ટરો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે એક અભ્યાસ કર્યો, જેના પરિણામોએ સંશોધકોને આશા જન્માવી છે. નોર્થવેસ્ટર્ન મેડિસિન કેનિંગ થોરાસિક ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે, જે લોકો કોરોના વાયરસને કારણે ખૂબ બીમાર થઈ ગયા હતા તેમની કેન્સરની ગાંઠો સંકોચાઈ હતી અથવા ધીમે ધીમે વધી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 વાયરસનો આરએનએ એક અનન્ય રોગપ્રતિકારક કોષ બનાવે છે જે કેન્સર સામે લડી શકે છે. આ કોષો ગાંઠની અંદરના કેન્સરના કોષોને મારી શકે છે. સંશોધનમાં સામેલ ડોક્ટરોના જણાવ્યા મુજબ, આશ્ચર્યજનક વાત એ છે કે આખી દુનિયામાં જે ઈન્ફેક્શને તબાહી મચાવી છે તે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. એટલુ જ નહીં તેનો ઉપયોગ એવી દવા બનાવવા માટે થઈ શકે છે જે એડવાન્સ કેન્સરમાં મદદ કરશે.

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

ભુમિકા વિરાણી લેખીત ‘ઢાઈ આખર પ્રેમ કા’ પુસ્તકનું વિમોચન, JK Motors ના MD જીયા શૈલેષ પરમાર રહ્યા ખાસ હાજર

Positive News: આ દેશમાં જાહેરમાં ધૂમ્રપાન કરવા પર થશે રૂ.13000નો દંડ

ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…

TAGGED: #cancerstudy, #corona, #coronavirus, #healthstudy, #vibesofpositivity, Health
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય તેવુ લાગી રહ્યું છે. ઈઝરાયલના હુમલા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?