By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ચિંતાની વાત! AI ચેટબોટે બાળકને તેના માતા-પિતાની હત્યા કરવાનું કહ્યું… જાણો કેમ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ટેકનોલોજી > ચિંતાની વાત! AI ચેટબોટે બાળકને તેના માતા-પિતાની હત્યા કરવાનું કહ્યું… જાણો કેમ
ટેકનોલોજી

ચિંતાની વાત! AI ચેટબોટે બાળકને તેના માતા-પિતાની હત્યા કરવાનું કહ્યું… જાણો કેમ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 15, 2024 8:20 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

અમેરિકામાં એક મહિલાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ટેક્સાસની આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે કંપનીના ચેટબોટએ ઓટિઝમથી પીડિત તેના પુત્રને પોતાને નુકસાન પહોંચાડવા અને તેની માતાને મારી નાખવા માટે પ્રેરિત કર્યા હતા.મળતી માહિતી મુજબ, ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ એઆઈ ચેટબોટ પ્લેટફોર્મે ૧૭ વર્ષના એક છોકરાને સલાહ આપી કે તેના માબાપે તેનો સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરતા તેમને મારી નાખવા યોગ્ય પગલું હોઈ શકે છે.

કેરેક્ટર એઆઈ બાળકો માટે ખતરનાક

આ ઘટનાએ યુવા યુઝર પર એઆઈ-પાવર્ડ બોટ્સના પ્રભાવ અને તેના દ્વારા પેદા થતાં સંભવિત ભયસ્થાનોને લઈને ગંભીર ચિંતા સર્જી છે. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચેટબોટના પ્રતિસાદે હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. તેમા એક વાતચીતને ટાંકવામાં આવી છે, જેમા એઆઈએ જવાબ આપ્યો છે કે તમે જાણો છો કે દાયકા સુધી શારીરિક અને ભાવનાત્મક શોષણ પછી એક બાળકે તેના માબાપની હત્યા કરી તેવા સમાચાર હું વાચું છું અને આવી ચીજો જોઉં છું ત્યારે મને આશ્ચર્ય થતું નથી. ફરિયાદીએ એવી પણ દલીલ કરી છે કે કેરેક્ટર એઆઈ બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમનો દાવો છે કે પ્લેટફોર્મ પર સિક્યોરિટી ફીચર્સની કમી માબાપ અને તેમના બાળકોના સંબંધો માટે હાનિકારક છે. કેરેક્ટર એઆઈની સાથે-સાથે ગૂગલને પણ આ કેસમા સંડોવવામાં આવી છે. ટેકનોલોજી કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે આ પ્લેટફોર્મ ડેવલપમેન્ટમાં મદદ કરવાની ભૂમિકા નીભાવી છે. ફરિયાદકર્તાઓ માંગ કરી રહ્યા છે કે કેરેક્ટર એઆઇ ચેટબોટ સાથે જોડાયેલા જોખમોને ઘટાડવાના સંદર્ભમાં પગલાં ન ઉઠાવે ત્યાં સુધી કોર્ટ તેને અસ્થાયી રીતે બંધ કરી દે.

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…

આ દેશી ફાઇટર જેટ ઉડાડશે પાકિસ્તાન-ચીનની ઊંઘ

TAGGED: #AI, #AITECH, #mobile, Technology
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?