By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Atal Bihari Vajpayee Jayanti : જેમણે રાજકારણી-રાજપુરુષનો ફરક શીખવ્યો એ હતા ‘વાજપેયી’
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > બાયોગ્રાફી > Atal Bihari Vajpayee Jayanti : જેમણે રાજકારણી-રાજપુરુષનો ફરક શીખવ્યો એ હતા ‘વાજપેયી’
બાયોગ્રાફી

Atal Bihari Vajpayee Jayanti : જેમણે રાજકારણી-રાજપુરુષનો ફરક શીખવ્યો એ હતા ‘વાજપેયી’

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 25, 2024 9:01 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજંયતી છે, વાજપેયીના દેશ નિર્માણમાં યોગદાન બદલ તેને સુશાસન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો પડે.તેમનો જન્મ 25 ડિસેમ્બરે 1924માં મધ્ય પ્રદેશના શહેર ગ્વાલિયરમાં થયો હતો. તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.સતાનું રાજકારણ તો બધા જ કરે છે પરંતુ રાજકારણીમાં અને રાજપુરુષમાં ફરક એ છે કે રાજપુરુષો મર્યાદા જાળવે છે.વગર સત્તા ભોગવ્યે ઇતિહાસમાં અમર થયેલા રાજપુરુષો દુનિયાને મળતા રહ્યા છે. ઉદાહરણ આપવું હોય તો બ્રિટિશ રાજપુરુષ ટોની બેનનું આપી શકાય.

ત્રણ વખત દેશના વડાપ્રધાન પદ પર રહ્યા

ભારત રત્ન અટલ બિહારી વાજપેયી દેશના સૌથી લોકપ્રિય રાજનીતિજ્ઞ પૈકીના અગ્રણી હતા.અટલ બિહારી વાજપેયી દેશના સૌથી ચહિતા રાજકારણી, કવિ અને પ્રખર વક્તા હતા. અટલ બિહારી વાજપેયી દેશના 10માં વડાપ્રધાન હતા. જેઓ એ વિવિધ ત્રણ સત્ર દરમિયાન દેશના પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ કર્યું હતુ. પોતાની પાંચ દાયકાથી વધુ સમયની રાજકીય જીવન યાત્રા દરમિયાન અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સાંસદ અને બે ટર્મ રાજ્યસભાના સભ્ય પદે રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી 1996માં ગાંધીનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા અને દેશના સિમિત સમય માટે વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયીએ માત્ર 13 દિવસમાં જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે, 1998માં તેઓ ફરીથી વડા પ્રધાન પદ માટે ચૂંટાયા. ત્યારબાદ ત્રીજી વખત તેઓ 1999થી 2004 દરમિયાન ભારતના વડા પ્રધાન હતા. ત્યારે તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

ખેડૂતો માટે લીધો ઐતિહાસક નિર્ણય

અટલ બિહારી વાજપેયી માનતા હતા કે દેશની સમૃદ્ધિનો માર્ગ ખેતરોમાંથી પસાર થાય છે. જ્યારે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થશે તો જ વિકાસની ગતિ ઝડપી થશે. આ માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ખેડૂતોને કુદરતી આફતોના જોખમમાંથી બચાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દેશમાં પ્રથમ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના પ્રથમ વખત તેમના વડા પ્રધાનપદ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ યોજના 1999-2000ના રવિ પાકથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં આ એક મોટો નિર્ણય હતો. તેમનું વ્યક્તિત્વ, ભાષણની શૈલી અને દેશભક્તિ, જેમણે દાયકાઓ સુધી તેમના ગતિશીલ વ્યક્તિત્વથી ભારતીય રાજકીય ઉજળું બનાવ્યું, તે ક્યારેય મરી શકશે નહીં. આવનારી પેઢીઓને અનેક સદીઓ સુધી રાજકારણના આ પ્રણેતા પાસેથી પ્રેરણા મળતી રહેશે.

વાજપેયીના ભાષણથી યુ.એન. તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું

ભારતના પૂર્વ વડા પ્રધાન વાજપેયી સંયુક્ત રાષ્ટ્રની વિધાનસભામાં હિન્દીમાં ભાષણ આપનારા પહેલા વિદેશ પ્રધાન પણ હતા. તેમના આ ભાષણને હજી ઐતિહાસિક માનવામાં આવે છે, જેને દરેક લોકો ગૌરવ સાથે યાદ કરે છે. 4 ઓક્ટોબર 1977માં જ્યારે તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું ત્યારે સમગ્ર યુ.એન. તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2001માં ગુજરાતમાં કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનવાના સમાચાર અટલ બિહારી વાજપેયીએ આપ્યા હતા. કહેવાય છે કે,અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદીનો હંમેશાથી ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કવિ ર્હદય અટલ બિહારી વાજપેયીને ટાંકે છે.

You Might Also Like

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

Death Anniversary Ramoji Rao: જાણો કોણ હતા ભારતમાં વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપનાર રામોજી રાવ

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

TAGGED: #atalbiharivajpayee, #bjp, #vajpayee
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના ટેનેસી પ્રાંતના તુલ્લાહોમાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે,…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?