By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Positive News: પશુ-પક્ષીની સારવાર અને રક્ષા માટે કરુણા અભિયાન શરૂ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > પોઝિટિવ સ્પેશિયલ > Positive News: પશુ-પક્ષીની સારવાર અને રક્ષા માટે કરુણા અભિયાન શરૂ
પોઝિટિવ સ્પેશિયલ

Positive News: પશુ-પક્ષીની સારવાર અને રક્ષા માટે કરુણા અભિયાન શરૂ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 11, 2025 11:21 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
Oplus_131072
SHARE

ગુજરાતમાં પશુ-પક્ષીઓની સારવાર અને રક્ષા કરવા માટે 10મીથી 20મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઈજાગ્રસ્ત પશુ-પક્ષીનું રેસ્ક્યુ કરીને સારવાર કરાશે. આ સાથે સરકારે સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોવાથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ન ચગાવવા અપીલ કરી છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરૂણા અભિયાન હેઠળ છેલ્લા 8 વર્ષમાં 97,000 પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ 17600

અમદાવાદમાં રેસ્ક્યુ કરાયા હતા. કરૂણા અભિયાનમાં આ વખતે 600થી વધુ વેટરનિટી તબીબો અને 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો તહેનાત રહેશે. આ સાથે પશુપાલન, વન વિભાગ અને સંસ્થાઓ મળીને કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો શરૂ કરાશે. અભિયાનમાં 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 ફરતા પશુ દવાખાના અને 37 કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 83200-02000 અને 1926 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે.

You Might Also Like

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજમાં લાગી ભીષણ આગ

નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર, મકાન ટ્રાન્સફરને લઈ સરકારે લીધો મોટો નિર્ણય

રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીઓની મદદે આવી અનંત અંબાણીની ‘વનતારા’

TAGGED: #ahmedabad, #gujarat, #gujaratinews, #karunaabhiyan, #kitefestival
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?