By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: આ ફેમસ બોલીવુડ અભિનેત્રીએ મહાકુંભમાં લીધો સંન્યાસ, મળ્યું મહા મંડલેશ્વરનું પદ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ધર્મ-સંસ્કૃતિ > આ ફેમસ બોલીવુડ અભિનેત્રીએ મહાકુંભમાં લીધો સંન્યાસ, મળ્યું મહા મંડલેશ્વરનું પદ
ધર્મ-સંસ્કૃતિ

આ ફેમસ બોલીવુડ અભિનેત્રીએ મહાકુંભમાં લીધો સંન્યાસ, મળ્યું મહા મંડલેશ્વરનું પદ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 25, 2025 8:02 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

૧૪૪ વર્ષ પછી ગ્રહોનો યોગ બનતા પ્રયાગરાજના કુંભમેળામાં રોજ લાખો ભાવિકો પહોંચીને ડુબકી સ્નાન કરી રહયા છે. વિવિધ સંપ્રદાય અને પરંપરાના અખાડાઓ તથા સાધુ સંતો અને અનુયાયીઓ ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક શકિતને ઉજાગર કરી રહયા છે. અનેક જાણીતી હસ્તીઓ કુંભમેળામાં ભાગ લેતી જોવા મળે છે ત્યારે ઘણી બોલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી પણ મહાકુંભમાં પહોંચી હતી. જોકે, આ અભિનેત્રીએ મહાકુંભમાં સંન્યાસ ધારણ કર્યો છે.

ફેમસ અભિનેત્રીએ મહાકુંભમાં સ્નાન કર્યા પછી સંગમ કિનારે પોતાના પૂર્વજોનું પીંડડાન કર્યુ હતું ત્યાર પછી કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતાને દીક્ષા આપી હતી.

સંન્યાસી બન્યા પછી કિન્નર અખાડામાં મહા મંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે. કિન્નર અખાડામાં મહા મંડલેશ્વર બનનારી મમતા કુલકર્ણીની કિન્નર અખાડામાં પટ્ટાભિષેક વિધી કરવામાં આવી હતી. ચાદરપોશીની વિધી થયા પછી મમતા કુલકર્ણીને નવું નામ શ્રી યામાઇ મમતાનંદ ગિરી આપવામાં આવ્યુ હતું.

મમતા હવે પોતાના સાંસારિક નામના સ્થાને આ નવા નામથી ઓળખાશે. મહત્વનું છે કે ૨૦ એપ્રિલ ૧૯૭૨માં જન્મેલી પૂર્વ એકટ્રેસ અને મોડેલ મમતા કુલકર્ણીએ બોલીવુડમાં ‘તિરંગા’ ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. ત્યાર બાદ ૧૯૯૩માં ‘વકત હમારા હૈ’, ‘આશિક આવારા’, ૧૯૯૪માં ‘ક્રાંતિવીર’, ૧૯૯૫માં ‘કરન અર્જુન’, ‘સબ સે બડા ખિલાડી’, ‘આંદોલન’, ૧૯૯૬માં ‘ બાઝી’, ૧૯૯૬માં ૧૯૯૮માં ‘ ચાઇના ગેટ’ અને ૨૦૦૧માં ‘છુપા રુસ્તમ’, એ મ્યુઝીકલ થ્રીલર વગેરે જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, આ વખતે માત્ર આટલા દિવસ ચાલશે અમરનાથ યાત્રા

ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ

‘રાહુલ ગાંધી તમે હિન્દુ નથી’ : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, જાણો શું છે સમગ્ર મામલો

TAGGED: #actress, #hindu, #mahakumbh, #mahakumbh2025, #mamtakulkarni, #sadhvi, #sanatan
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?