By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: જેના પર લખતાં કલમ ખુશ થાય તેવો કાગળ — “કલમખુશ“
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > પોઝિટિવ સ્પેશિયલ > જેના પર લખતાં કલમ ખુશ થાય તેવો કાગળ — “કલમખુશ“
પોઝિટિવ સ્પેશિયલ

જેના પર લખતાં કલમ ખુશ થાય તેવો કાગળ — “કલમખુશ“

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 29, 2025 6:14 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

ગાંધી આશ્રમ ની સામેના રસ્તા પર આવેલ આ ‘કલમખુશ’ કેન્દ્ર ની સ્થાપના ૧૯૪૦ માં સરદાર વલ્લભાઈ પટેલ દ્વારા ગાંધી આશ્રમમાં કરવામાં આવી હતી. પહેલા આ કેન્દ્રનું નામ ‘દિલખુશ’ હતું ત્યારબાદ કાકાસાહેબ કાલેલકર દ્રારા ‘કલમખુશ’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૯૫૬ થી આશ્રમની સામેની સાઈડ ચાલું કરવામાં આવ્યું.

“કાગળ કોઈપણ પેનને ખુશ કરશે.” – કા.કાલેલકર

કોટનના કાપડના વેસ્ટ મટીરીયલ ને પાણીમાં પલાળીને ‘પલ્પ’ તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા પલ્પ ને અલગ જગ્યાએ મુકવામાં આવે છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે. આ પુરી પ્રક્રિયાને ‘પલ્પ સપ્લાઈંગ’ કહેવામાં આવે છે. તૈયાર થયેલા પલ્પને એક લાકડાની ફ્રેમમાં બે હાથ વડે બધી બાજુ ફેલાવવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર કોટનનાં કાપડ નો મોટો ટુકડો મુકવામાં આવે છે. અને ફ્રેમ ને ઊંધી કરી પાણી ની માત્રા ઓછી કરવા સુકવવવામાં આવે છે. જેને સુકવવા માટે ૨૪ કલાક જેટલો સમય લાગે છે. તૈયાર થયેલા કાગળમાં ખરાબ કાગળ દુર કરી સારા કાગળને પોલિશિંગ માટે મશીનમાં મુકવામાં આવે છે. કારીગરો દરેક શીટ ખુબ કાળજી અને કુશળતાથી બનાવે છે.કાગળના ખૂણાઓ સીધા કરી કાગળને મશીનમાં થોડું થોડું કટિંગ કરવામાં આવે છે. અને વધેલા નાના ટુકડાઓ નો ઉપયોગ રિસાયક્લિંગ માટે થાય છે. રંગીન કાગળ માટે ‘પલ્ડિંગ મશીન’ માં જ કલર નાખી દેવામાં આવે છે. આ પ્રક્રિયા સંપુર્ણ ઈકો-ફ્રેન્કલી છે.

કાગળોમાંથી જેમ કે ફૂલદાની, ડાયરી,ફોટો,આલ્બમ, આમંત્રણ કાર્ડ, પોર્ટફોલિયો, હેન્ડ પર્સ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. આ કાગળ ૫૦૦ વર્ષ સુધી ટકી રહે છે. આ કાગળ જલ્દી ફાટતો પણ નથી. સરકારી ઓફિસો અને દસ્તાવેજો સાચવવા માટે આ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.

અહેવાલ : તુષાર ચૌહાણ

You Might Also Like

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

TAGGED: #ahmedabad, #gujarat
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબટેકનોલોજી

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?