By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: જય શ્રી રામ પાઠશાળાનું એક વર્ષ પૂર્ણ, ચિત્રકલા સ્પર્ધાનું કરાયું આયોજન
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > જય શ્રી રામ પાઠશાળાનું એક વર્ષ પૂર્ણ, ચિત્રકલા સ્પર્ધાનું કરાયું આયોજન
ગુજરાતપોઝિટિવ સ્પેશિયલ

જય શ્રી રામ પાઠશાળાનું એક વર્ષ પૂર્ણ, ચિત્રકલા સ્પર્ધાનું કરાયું આયોજન

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: May 23, 2025 7:55 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

સાકેતવાસી જગદ્ગુરુ શ્રી રામાનંદાચાર્ય, સ્વામીશ્રી રામાચાર્ય મહારાજજીનાં આશિર્વાદથી શ્રી રામજી મંદિર-ફતેહપુરા, પાલડી દ્વારા સંચાલિત જય શ્રી રામ પાઠશાળામાં એક વર્ષ પૂર્ણ થયાનાં ઉપલક્ષ્યમાં બે દિવસનાં ચિત્રકલા વર્ગનું આયોજન તા. ૧૭-૫-૨૦૨૫ અને તા. ૧૮-૫-૨૫ના રોજ કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અર્પણાબેન પંચોલીએ હાજરી આપી હતી.

શ્રીમતી ગાર્ગીબેનદેસાઈએ પાઠશાળાનાં બાળકોને ચિત્રકલા પોથી અને રંગ આપ્યા હતા.

શિક્ષક શ્રી તૃપ્તિબેન રાવલે આ બે દિવસનાં વર્ગનું આયોજન કર્યુ હતું. શ્રી રામજી મંદિરનાં મહારાજ આચાર્યશ્રી શિવાકાંત મહારાજે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

You Might Also Like

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫

કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજમાં લાગી ભીષણ આગ

નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર, મકાન ટ્રાન્સફરને લઈ સરકારે લીધો મોટો નિર્ણય

TAGGED: #ahmedabad, #gujaratinews
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?