By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ, પાલડીના શ્રીરામજી મંદિરે યોજાઈ પ્રાર્થના સભા
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ, પાલડીના શ્રીરામજી મંદિરે યોજાઈ પ્રાર્થના સભા
ગુજરાતધર્મ-સંસ્કૃતિ

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ, પાલડીના શ્રીરામજી મંદિરે યોજાઈ પ્રાર્થના સભા

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 19, 2025 2:52 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ગત 12 જૂન ગુરુવારના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા ઉપડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અચાનક ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતા.

ત્યારે અમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યશાળી પામેલા અમુલ્ય જીવો માટે આત્મા શાંતિની કામનાથી એક ભાવભીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પાલડી ખાતે ફતેપુરા ગામે આવેલ શ્રીરામજી મંદિરમાં આ પ્રાર્થના સભા યોજાઈ હતી.

કાર્યક્રમમાં શ્રી હનુમાન ચાલીસાના પઠન સાથે શાસ્ત્રીય અને ભક્તિમય ભજન કીર્તનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગેવિરેન્દ્ર જાની, ભારતી પટેલ, તથા સાથી કલાકારોએ ભાવપૂર્ણ ભજનો દ્વારા ભક્તજનોના મનને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં આ પ્રાર્થના સભામાં બહેનો પણ જોડાઈ હતી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગજાનન ઈવેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

You Might Also Like

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫

કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજમાં લાગી ભીષણ આગ

નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર, મકાન ટ્રાન્સફરને લઈ સરકારે લીધો મોટો નિર્ણય

TAGGED: #ahmedabad, #ahmedabadplnaecrash, #gujaratinews, #paldi, #ગુજરાત
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?