By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અજબ-ગજબ : માણસનો વફાદાર મિત્ર કેમ બની ગયો દુશ્મન?, ચોંકાવનારો છે આંકડો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > અજબ-ગજબ > અજબ-ગજબ : માણસનો વફાદાર મિત્ર કેમ બની ગયો દુશ્મન?, ચોંકાવનારો છે આંકડો
અજબ-ગજબ

અજબ-ગજબ : માણસનો વફાદાર મિત્ર કેમ બની ગયો દુશ્મન?, ચોંકાવનારો છે આંકડો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 9, 2024 11:23 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
Oplus_131072
SHARE

દેશમાં દર પાંચ વર્ષે પશુઓ અને રખડતા પ્રાણીઓની ગણતરી થાય છે. વર્ષ 2019માં થયેલી ગણતરી મુજબ શ્વાનની સંખ્યા 1.53 કરોડ હતી. વર્ષ 2012ની તુલનામાં તેમાં ઘટાડો થયો છે, 2012માં આ સંખ્યા 1.71 કરોડ હતી. 2019 થી 2022 દરમ્યાન શ્વાન કરડવાના 1.5 કરોડ કેસ સંસદમાં ભારત સરકાર તરફથી રજુ કરવામાં આવ્યા હતા. અર્થાત દરરોજ સરેરાશ લગભગ 10 હજાર કેસ નોંધાય છે. 2022માં એકલા દિલ્હીમાં જ શ્વાન કરડવાનાં 5559 કેસ નોંધાયા હતા.


ગુજરાતમાં પણ રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રખડતા શ્વાન, રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 12,55,066 લોકોને શ્વાન કરડવાની ઘટનો સામે આવી છે. વર્ષ 2022-23માં શ્વાન કરડવાના બનાવની વાત કરવામાં આવે તો 1 લાખ 14 હજારથી વધુ શ્વાન કરડવાના બનાવો બન્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8 નગરિકોના મૃત્યુ પણ થયા છે.

ગુજરાતમાં પણ વધ્યા શ્વાનના હુમલા

ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના હુમલાઓ સામે આવ્યા છે. શહેરમાં હાલ ૩.૭૫ લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં શ્વાન કરડવાનાં ૧.૬૩ લાખથી વધુ બનાવ બનવા પામ્યા છે. હાલમાં શહેરમાં રખડતા શ્વાન કરડવાના રોજ ૨૦૦ બનાવ બની રહયા છે. શ્વાન કરડવાના વર્ષ-૨૦૨૦માં ૫૨,૩૧૮, વર્ષ-૨૦૨૧માં ૫૧૮૧૨ અને વર્ષ-૨૦૨૨માં ૫૯૫૧૩ કેસ મળી ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના કુલ ૧,૬૩,૬૪૩ કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને બાળકીઓ પર શ્વાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ વધી છે.

વધતા જતા શ્વાનના હુમલાઓ બાબતે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા ૨૦૨૦-૨૧ માં ૨.૩૦ કરોડ, ૨૦૨૧-૨૨ માં ૨.૫૬ કરોડ અને ૨૦૨૨-૨૩ માં ૪.૫૦ કરોડ રૂપિયા મળી કુલ ૯.૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત સામે આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, દર વર્ષે 28 સપ્ટેમ્બરના વિશ્વ હડકવા (રેબીસ) દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે શ્વાન સહિત અન્ય પશુ-પ્રાણીઓના કરડવાથી મનુષ્યમાં હડકવા થવાની સંભાવના છે. હડકવા એક પ્રકારના વાયરસથી ફેલાય છે. પ્રાણીઓની લાળમાં એના વાયરસ રહેલા હોય છે. જયારે પ્રાણી કોઇ મનુષ્યને કરડે તેનામાં હડકવાના કોઇ લક્ષણ દેખાતા ન હોય, પરંતુ જો એની લાળમાં હડકવાના વાયરસ હોય તો જે કોઇ વ્યકિતને કરડે ત્યારે તેના શરીર પર ઘાવ બને અને તે ઘાવમાં લાળમાંથી હડકવાના વાયરસ વ્યકિતના શરીરમાં દાખલ થઇ જાય છે.

You Might Also Like

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

TAGGED: #ajabgajab, #dog, #dogattack, #news, #vibesofpositivity
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?