By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Health : યુવાનોમાં વધ્યું પ્રિ-ડાયાબિટીસનું જોખમ, કારણ જાણી ચોંકી જશો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > લાઈફ સ્ટાઈલ > Health : યુવાનોમાં વધ્યું પ્રિ-ડાયાબિટીસનું જોખમ, કારણ જાણી ચોંકી જશો
લાઈફ સ્ટાઈલ

Health : યુવાનોમાં વધ્યું પ્રિ-ડાયાબિટીસનું જોખમ, કારણ જાણી ચોંકી જશો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 7, 2024 7:30 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

ડાયાબિટીસ એક ગંભીર રોગ છે જેનો કોઈ ઈલાજ નથી. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં તેના કેસ ઝડપથી વધવા લાગ્યા છે.
બીજી તરફ, જો લોહીમાં ગ્લુકોઝનું (Glucose ) સ્તર સામાન્ય કરતા વધારે હોય પરંતુ તે ડાયાબિટીસના સ્તરે ન પહોંચ્યું હોય, તો તેને ‘પ્રી-ડાયાબિટીસ’ કહેવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. આ જ કારણ છે કે ભારત વિશ્વની ડાયાબિટીસની રાજધાની બની ગયું છે. આ એક અસાધ્ય રોગ છે, જેને દવાઓ અને આહારની મદદથી નિયંત્રિત કરી શકાય છે.

નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસનો રોગ રાતોરાત વિકસી શકતો નથી, પરંતુ પર્યાવરણ અને નબળી આરોગ્ય સ્થિતિ તેને પ્રોત્સાહન આપે છે. પ્રી-ડાયાબિટીસ એ ડાયાબિટીસનો પ્રારંભિક તબક્કો છે.

આધુનિકીકરણના લીધે દિવસેને દિવસે લોકોની જીવનશૈલી બદલાતી જઈ રહી છે. ઝડપથી કામ પૂરું કરવા માટે લોકો ટેકનોલોજીને આધીન બની રહ્યા છે. પરિણામે તેમના જીવનમાંથી શ્રમ ઓછો થતો ગયો છે અને લોકોનું જીવન બેઠાડું બની ગયું છે. ઝડપી જીવનશૈલી અને વ્યસ્તતાના કારણે લોકો પોતાના શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ભૂલી જાય છે, કસરત કરવા માટે સમય ફાળવી શકતા નથી. જે ક્યાંક ને ક્યાંક જલ્દીથી ડાયાબિટીસને નોતરે છે.

રોજિંદી ધમાલ અને કામના દબાણને કારણે લોકો પાસે પોતાના માટે સમય નથી. આવી સ્થિતિમાં, લોકો ઉતાવળ અને અન્ય ઘણા કારણોસર નાસ્તો કરવાનું છોડી દે છે અથવા નાસ્તો કરવાનું ભૂલી જાય છે. સ્વસ્થ રહેવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, જો તમે નાસ્તો છોડો છો, તો તમે દિવસ દરમિયાન વધુ કેલરી અને ચરબીયુક્ત ખોરાક લો છો, જે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.

સફેદ બ્રેડ, સફેદ ચોખા અને લોટ જેવા શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ આ દિવસોમાં મોટાભાગના લોકોના આહારનો એક ભાગ છે. જો કે, આ તમામ ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ શરીરને વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે ટ્રિગર કરે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે અને ડાયાબિટીસનું જોખમ વધારે છે.

પ્રિ-ડાયાબિટીસના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ 1000 પગથિયાં ચાલો અને 45 મિનિટ યોગાસન કરો.

પ્રિ-ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાંથી 30 ટકા કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવું જોઈએ. ધ્યાનમાં રાખો કે આહાર માટે કાર્બોહાઇડ્રેટ્સ જરૂરી નથી, પરંતુ પ્રોટીન અને ચરબી જરૂરી છે.

ઊંઘ ન આવવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ડાયાબિટીસ આમાંથી એક છે. આ દિવસોમાં મોડી રાત સુધી કામ કરવાનું કલ્ચર ઘણું વધી ગયું છે, પરંતુ મોડી રાત સુધી કામ કર્યા પછી રાત્રે સંપૂર્ણ ઊંઘ નથી આવતી, જેના કારણે યુવાનોમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

ભુમિકા વિરાણી લેખીત ‘ઢાઈ આખર પ્રેમ કા’ પુસ્તકનું વિમોચન, JK Motors ના MD જીયા શૈલેષ પરમાર રહ્યા ખાસ હાજર

Positive News: આ દેશમાં જાહેરમાં ધૂમ્રપાન કરવા પર થશે રૂ.13000નો દંડ

TAGGED: #healthtips, #prediabetes, #sugar, #vibesofpositivity, Health, Lifestyle
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?