By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: આજે મકર સંક્રાંતિ: સંક્રાંતિના દિવસે કરેલું દાન સહસ્ત્રગણું ફળ આપે છે
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ધર્મ-સંસ્કૃતિ > આજે મકર સંક્રાંતિ: સંક્રાંતિના દિવસે કરેલું દાન સહસ્ત્રગણું ફળ આપે છે
ધર્મ-સંસ્કૃતિ

આજે મકર સંક્રાંતિ: સંક્રાંતિના દિવસે કરેલું દાન સહસ્ત્રગણું ફળ આપે છે

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 14, 2025 8:22 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. જેની ઉજવણી મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે કરવામાં આવે છે. પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ 14 જાન્યુઆરી 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણના પાવન દિવસે સ્નાન, દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ અનુસાર, મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. જોકે, દેશના અલગ અલગ ભાગોમાં મકરસંક્રાંતિ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા, સ્નાન અને દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સૂર્ય દેવની પૂજા અને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવાના ઘણા ફાયદા છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને સૂર્ય દેવને જળ અર્પણ કરે છે, તો વ્યક્તિની કુંડળીમાં હાજર સૂર્ય મજબૂત બને છે.

સંક્રાંતિના દિવસે કરેલું દાન સહસ્ત્રગણું ફળ આપે છે. એવું શાસ્ત્ર વચન છે. શાસ્ત્રાનુસાર ॥ उतरे त्वयने विप्रे, वस्त्र दान महाफलम। तिल पूर्ण मनडवाह, दंत्वा रोगे प्रमुचयाते॥ ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભાઇનો નાશ થાય છે. દૂધની બનાવટો તથા સફેદ ધાન (ચોખા, જુવાર, સફેદ તલ, રાજગરો, સાબુદાણા)નું દાન કરવું શ્રેષ્ઠ છે. દાન બ્રાહ્મણો, સાધુ, સંતો, અન્નક્ષેત્રમાં આપવું. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું. આપની સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગીક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસ ચારો નિરવો, ગરીબોને અન્ન ગરમ વસ્ત્ર દાનમાં આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા. ઈષ્ટદેવોની સાધના, સ્મરણ અનેકગણું પુણ્ય ફળ આપે છે.

You Might Also Like

રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીઓની મદદે આવી અનંત અંબાણીની ‘વનતારા’

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત હવે “જગદગુરુ દિલીપદાસજી” તરીકે ઓળખાશે

અમદાવાદ : નગરચર્યાએ નીકળ્યા રાજાધિરાજ જગન્નાથજી, 1878માં નીકળી હતી પહેલી રથયાત્રા

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે જગતના નાથ, રથયાત્રાને લઈ તંત્ર અને પોલીસ સતર્ક

અમદાવાદ પ્લેન ક્રેશઃ એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓની ટ્રાન્સફરનો આદેશ

TAGGED: #dharm, #gujarat, #hindu, #makarsankranti, #utrayan, #uttrayan
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?