By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: સામાજિક કાર્યકર્તા પદ્મશ્રી હીરબાઈનું નિધન, PM મોદીએ પણ ઝૂકીને કર્યા હતા પ્રણામ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > બાયોગ્રાફી > સામાજિક કાર્યકર્તા પદ્મશ્રી હીરબાઈનું નિધન, PM મોદીએ પણ ઝૂકીને કર્યા હતા પ્રણામ
બાયોગ્રાફી

સામાજિક કાર્યકર્તા પદ્મશ્રી હીરબાઈનું નિધન, PM મોદીએ પણ ઝૂકીને કર્યા હતા પ્રણામ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 25, 2025 9:26 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

ગુજરાતમાં મહિલાઓને પગભર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનાર હીરબાઈ ઇબ્રાહીમ લોબીનું શુક્રવાર, 24 જાન્યુઆરીએ નિધન થયું છે.હીરબાઈ 78 વર્ષનાં હતાં અને તેમનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે.ગીરના જંગલમાં આવેલા જાંબુર ગામમાં જન્મેલા આફ્રિકન મૂળના સિદ્દી જનજાતિ સમુદાયનાં હીરબાઈ લોબીને ભારત સરકારે તેમના સામાજિક કાર્યોને જોતા વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યાં હતાં.પદ્મશ્રી હીરબાઈ બેનનું નિધન થતાં તાલાલા પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.આ વિસ્તારના સીદી આદિવાસી અને ખાસ કરીને મહિલા અને બાળકોના ઉત્થાન માટે હિરબાઈ બેન લોબીએ અથાગ મહેનત કરી હતી. તેમનું નિધન થતા સમગ્ર સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

અભણ હોવા છતાં રેડિયો સાંભળીને હીરબાઈએ બાળપણથી રેડિયો સાંભળીને મહિલા વિકાસ યોજનાઓ વિશે માહિતી એકત્રિત કરતી હતી અને સૌપ્રથમ આગા ખાન ફાઉન્ડેશનમાં જોડાયાં હતાં અને પછી ખેડૂતોના સંગઠન BAIF સાથે જોડાયાં હતાં, અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી.

500 ડૉલરનું પ્રથમ ઈનામ ગામના વિકાસમાં આપી દીધું
હીરબાઈને મળેલું આ પહેલું ઇનામ હતું. એ બધા પૈસા તેમણે ગામના વિકાસમાં લગાવી દીધા હતા.તેમણે 700થી વધુ મહિલાઓ અને સેંકડો બાળકોનાં જીવન બદલવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.હીરબાઈ થોડો સમય રાજકારણમાં રહીને તાલાળા તાલુકા પંચાયતમાં ચૂંટાયાં હતાં અને સામાજિક ન્યાય સમિતિનાં ચૅરપર્સન બન્યાં હતાં.વીમેન્સ વર્લ્ડ સમિટ 2002માં નેધરલૅન્ડ્ઝ તરફથી તેમને 500 ડૉલરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

You Might Also Like

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

Death Anniversary Ramoji Rao: જાણો કોણ હતા ભારતમાં વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી સ્થાપનાર રામોજી રાવ

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

International Nurses Day:નર્સો દર્દીઓની સંભાળ અને જાહેર આરોગ્યની કરોડરજ્જુ

TAGGED: #girsomnath, #hirabai, #hirbailobi, #pmmodi, #socialworker
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

૧૧ વર્ષની ઉંમરે, મોટાભાગના બાળકો શાળામાં, મિત્રો સાથે રમવામાં અથવા ઘરે મજા કરવામાં વ્યસ્ત હોય છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?