By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: કેવી રીતે થયું સુશાંતસિંહનું મોત?, CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > મનોરંજન > કેવી રીતે થયું સુશાંતસિંહનું મોત?, CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
મનોરંજન

કેવી રીતે થયું સુશાંતસિંહનું મોત?, CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 23, 2025 11:07 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ દ્વારા ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. લગભગ 4 વર્ષ 4 મહિના પછી CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી છે. સીબીઆઈની તપાસ મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી.સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી પર લગાવવામાં આવેલા આરોપો અને રિયા દ્વારા સુશાંતના પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોને લઈને બંને કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ સુશાંતનો કેસ સંભાળ્યો અને ઓગસ્ટ 2020માં તપાસ શરૂ કરી હતી. 4 વર્ષની તપાસ બાદ CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટ્સ અને સૂત્રોના મતે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપવામાં આવી છે. સુશાંતને આપઘાત કરવા માટે કોઈએ મજબૂર કર્યો હોવાનું સાબિત કરવા માટે સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી.

મહત્વનું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ બાદમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.નોંધનિય છે કે, સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ પટનામાં FIR નોંધાવી હતી, જેમાં તેમના પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી, ચોરી અને ગેરકાયદેસર રીતે કેદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આખરે સીબીઆઈએ આ મામલે અભિનેત્રી રિયાને ક્લીનચીટ આપી છે.

You Might Also Like

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો

‘કાંટા લગા’ ગર્લ શેફાલીના નિધન બાદ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું નિધન, બોલીવુડ અને ટીવી જગતમાં શોક

ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી સાથે પંજાબી સિંગર-એક્ટર દિલજીત, નાગરિક્તા રદ કરવાની માંગ

મને ત્રણ-ચાર લગ્ન કરવામાં શરમ નથી, આ બોલીવુડ અભિનેત્રીનું નિવેદન ચર્ચામાં

TAGGED: #bollywood, #cbi, #rheachakraborty, #sushantsinghrajput
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?