By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: કાળઝાળ ગરમીમાં AC કેટલા ટેમ્પરેચર પર ચલાવવું? આ જાણી લેજો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > લાઈફ સ્ટાઈલ > કાળઝાળ ગરમીમાં AC કેટલા ટેમ્પરેચર પર ચલાવવું? આ જાણી લેજો
લાઈફ સ્ટાઈલ

કાળઝાળ ગરમીમાં AC કેટલા ટેમ્પરેચર પર ચલાવવું? આ જાણી લેજો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: April 5, 2025 7:13 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

હાલ દેશમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. કાળઝાળ ગરમીના પગલે લોકો ઘરની બહાર નિકળતા અચકાય છે. લોકો ઘર કે ઓફિસમાં એસી ચાલુ કરીને બંધ રહે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાંથી એસી ફાટવાની અને આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. એર કન્ડીશનીંગ તમારા ઘરને ઠંડુ રાખે છે, પરંતુ જો કાળજી લેવામાં ન આવે તો આ એસી ભયંકર અકસ્માતનું કારણ પણ બની શકે છે. ઘણા લોકોને ખ્યાલ નથી કે આ ભયંકર ગરમીમાં એસી ચલાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ ? હાલ ઉનાળાની ગરમી તેની ચરમસીમા પર છે, તેથી દરેક લોકો દરરોજ એર કંડિશનર (AC) નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં AC ચલાવવાની યોગ્ય પ્રક્રિયાને અનુસરવી જરુરી છે.

શા માટે એસી ઓન કરતા રહે છે  24 ડિગ્રી તાપમાન?

શું તમે જાણો છો કે જ્યારે પણ તમારા ઘરમાં નવું AC લગાવવામાં આવે છે અને તમે તેને ઇન્સ્ટોલ કર્યા પછી ઓન કરો છો તો તે કયા તાપમાને ચાલે છે? ભારતમાં ચાલતું દરેક એસી પ્રથમ વખત 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચાલે છે. આ કોઈ સંયોગ નથી. તેના બદલે પાવર મંત્રાલયે તમામ રૂમ એર કંડિશનર્સ (ACs) માં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સેટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઓર્ડર 1 જાન્યુઆરી, 2020 થી તમામ રૂમ એર કંડિશનરમાં લાગુ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે જ્યારે નવું AC શરૂ થશે ત્યારે પ્રી-સેટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હશે. સરકારે ACનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ કેમ નક્કી કર્યું? આ નિર્ણય તમારા ખિસ્સા અને તમારા સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.

સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

હકીકતમાં ઘણા લોકોની આદત હોય છે કે, ACને 22-20 ટેમ્પરેચર પર ચલાવવું અને ઠંડી લાગે ત્યારે પોતાને ધાબળો ઓઢવાની આદત હોય છે. આનાથી વીજળીનો પણ વપરાશ વધારે થાય છે અને તેના કારણે બિલ પણ વધારે આવે છે. ત્યાર પછી લાંબા સમય પછી શરીરને નુકસાન થઈ શકે છે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી કહે છે કે AC તાપમાન પરંપરાગત 18-21 ડિગ્રીથી ઘટાડીને 24 ડિગ્રી કરવાથી 24 ટકા ઊર્જા બચી શકે છે. એસીના તાપમાનના સેટિંગને 18 ડિગ્રીથી 24 ડિગ્રીમાં બદલવાથી એક વર્ષમાં લગભગ 4000 રૂપિયા વીજળીના બિલમાં ઘટાડો થશે. તાપમાનને 27 ડિગ્રી સુધી વધારવાથી વાર્ષિક બિલમાં લગભગ 6500 રૂપિયાનો ઘટાડો થશે. જાપાને AC માટે 28 ડિગ્રી સેલ્સિયસનું ડિફોલ્ટ સેટિંગ રજૂ કર્યું છે. અમેરિકામાં કેટલાક સ્થળોએ 26 ડિગ્રી સેલ્સિયસથી નીચેના એસી તાપમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘરોમાં 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એસી ચલાવે તો દેશમાં દર વર્ષે લગભગ 20 અબજ યુનિટ બચત થઈ શકે છે.જો અડધા (50 ટકા) ગ્રાહકો આ તાપમાનમાં ACનો ઉપયોગ કરે છે, તો લગભગ 10 અબજ યુનિટ વીજળીની બચત થશે. આ દર વર્ષે 8.2 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડા સમાન છે.

You Might Also Like

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…

Positive News: ડિજિટલ યુગ : ભારતમાં હવે ઇ-પાસપોર્ટ લોન્ચ, જાણો તેની વિશેષતા

TAGGED: #ac, Lifestyle, Technology
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે,…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?